Religious mythology
ઇસ્માઇલી સંપ્રદાય
ઇસ્માઇલી સંપ્રદાય : ઇસ્લામ ધર્મનો શિયાપંથી સંપ્રદાય. ઇસ્લામ ધર્મના બે વિભાગો સુન્ની અને શિયા. ઇસ્માઇલી સંપ્રદાયની ઉત્પત્તિ 1400 વર્ષ પૂર્વે હિજરી સન 11(ઈ. સ. 632)માં હજરતઅલી(અલયહીસલામ)ની ઇમામ તરીકે તખ્તનશીનીથી થઈ. તેનો કાળક્રમે વિકાસ ચાર વિભાગોમાં થયો : (1) અરબસ્તાન અને ઇમામત. ઇસ્માઇલી કોમના પહેલા ઇમામ હ.અલી(અ.)થી 10મા ઇમામ હ. રઝી…
વધુ વાંચો >ઇસ્લામ
ઇસ્લામ : વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મપરંપરાનો એક ભાગ છે. ઈશ્વરે આત્મપરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું હતું. આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે, જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પયગંબરો, રસૂલો, નબીઓ, અવતારો…
વધુ વાંચો >ઈદ
ઈદ : જુઓ ઇસ્લામ.
વધુ વાંચો >ઈદગાહ
ઈદગાહ : જુઓ મકબરો.
વધુ વાંચો >ઈરોઝ
ઈરોઝ (Eros) : ગ્રીક પ્રેમદેવતા. ઈરોઝને લૅટિનમાં એમર કહે છે. રોમન પ્રજા એને ક્યૂપિડ કહે છે. તે એફ્રેડેઇટીના અરમીઝ અથવા હમીઝ સાથેના પ્રેમસંબંધનું ફરજંદ હોવાની માન્યતા પ્રવર્તે છે. પ્રાચીન ગ્રીસમાં લોકો તેને પાંખોવાળા ‘સ્પિરિટ’ તરીકે ઓળખતા. હોમરનાં મહાકાવ્યોમાં ઈરોઝનો પ્રેમદેવતા તરીકે ઉલ્લેખ નથી. ‘ઈરોઝ’ એટલે યુવાન હૃદયનો અકલ્પ્ય તરવરાટ કે…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈશ્વર
ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…
વધુ વાંચો >ઈસુ ખ્રિસ્ત
ઈસુ ખ્રિસ્ત (જ. ઈ. પૂર્વે આશરે 4થી 8 વર્ષે બેથલેહેમમાં; અ. આશરે ઈ. સ. 29માં જેરુસલેમમાં) : ખ્રિસ્તી ધર્મના આદ્ય પ્રવર્તક. તેઓ ઑગસ્ટસ અને તિબેરિયસ જેવા રોમન રાજવીઓના રાજ્યકાળ દરમિયાન પેલેસ્ટાઇનમાં જન્મેલા. તેઓ જીસસ ઑવ્ ગૅલિલી અથવા જીસસ ઑવ્ નૅઝરેથના નામે પણ ઓળખાય છે. તેમનાં જીવન અને ધર્મોપદેશ વિશે વ્યવસ્થિત…
વધુ વાંચો >ઉગ્રસેન (1)
ઉગ્રસેન (1) : પૌરાણિક સમયના મથુરાના યદુવંશી રાજા. તેઓ આહુકના પુત્ર હતા. તેમના કંસ ઇત્યાદિ નવ પુત્રોનાં તથા પાંચ પુત્રીઓનાં નામ પુરાણોમાં જણાવેલાં છે. વૃષ્ણિકુળના વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. ઉગ્રસેનને તેના પુત્ર કંસે કેદ કર્યા અને કંસ પોતે રાજા બન્યો. યાદવકુળના વડીલો કંસના આ અપકૃત્યને સાંખી શક્યા નહિ.…
વધુ વાંચો >