હરસિદ્ધ જોશી
રૉઇસ, જોસિયા (Royce, Josiah)
રૉઇસ, જોસિયા (Royce, Josiah) (જ. 20 નવેમ્બર 1855, ગ્રાસવેલીનગર, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 14 સપ્ટેમ્બર 1916, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકી તત્વચિંતક. આરંભમાં એ ઇજનેરી વિદ્યાના વિદ્યાર્થી હતા. પછીથી એ તત્વજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યા. પ્રથમ જર્મનીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ યુ.એસ.માં આવ્યા. તેમના અધ્યાપકોમાં વિલિયમ જેમ્સ અને ચાર્લ્સ પીઅર્સ હતા. એ.બી.ની ઉપાધિ કૅલિફૉર્નિયા…
વધુ વાંચો >વાસ્તવવાદ (તત્વજ્ઞાન)
વાસ્તવવાદ (તત્વજ્ઞાન) : દેશકાળમાં ઉપસ્થિત જગતની ભૌતિક વસ્તુઓ તમામ જ્ઞાતાઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એવી માન્યતા ધરાવતો તત્વજ્ઞાનના ક્ષેત્રે પ્રચલિત મત. વાસ્તવવાદ (realism) પ્રમાણે આવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી બાહ્ય વસ્તુઓના ગુણધર્મો કે તેના પરસ્પરના સંબંધો જ્ઞાતાના મનમાં તેને વિશેની વિભાવનાઓથી કે જ્ઞાતા તેને જે રીતે ભાષામાં વ્યક્ત કરે છે…
વધુ વાંચો >વ્યવહારવાદ
વ્યવહારવાદ : તત્વચિંતનની એક મહત્વની પદ્ધતિ તેમજ સતતત્વ ક્રિયાશીલ છે એમ રજૂ કરતી તેની શાખા. જેમ અનુરૂપતા, સંવાદિતા, સુસંગતતા, અ-વિરોધ એ સત્યના માપદંડ છે તેમ વ્યવહારવાદ એ સત્યનો માપદંડ છે. અંગ્રેજીમાં પ્રયોજાતો ‘પ્રૅગ્મા’ એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ કાર્ય છે. તેને વ્યવહાર-પ્રયોજિત કાર્ય પણ કહેવામાં આવે છે. આ શબ્દ…
વધુ વાંચો >વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ
વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ (જ. 1861, રામ્સે ગેઇટ, થાણેટ ટાપુ, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ તત્વચિંતક. તેમનું કુટુંબ ઍન્ગ્લિકન હતું. કુટુંબનું વાતાવરણ ચુસ્ત ધાર્મિક હતું. તેની અસર પોતાના ચિંતન પર પડી છે એમ વ્હાઇટહેડે પોતાની ‘આત્મકથનાત્મક નોંધ’માં લખ્યું છે. ડોરસેટની પ્રાચીન પબ્લિક સ્કૂલમાં, શૅરબોર્ન ખાતે તેમનું પ્રાથમિક શિક્ષણ સંપન્ન થયું. એ સ્કૂલમાં…
વધુ વાંચો >