શાંતિલાલ છ. કાનાવાલા

વૂડવર્થ, રૉબર્ટ એસ.

વૂડવર્થ, રૉબર્ટ એસ. (જ. 17 ઑક્ટોબર 1869, બેલચરટાઉન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા; અ. 4 જુલાઈ 1962, ન્યૂયૉર્ક) : વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક. પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી સંશોધક, સંયોજક તરીકે તેમની લાંબી કારકિર્દી હતી. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થયેલા અનેક સંશોધનલેખો ખંત, ચીવટ અને પ્રમાણભૂત માહિતીથી તૈયાર કરી તેમણે મનોવિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે પ્રારંભિક…

વધુ વાંચો >

વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich)

વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich) (જ. 24 જૂન 1795, લિપઝિગ, વિટનબર્ગ; અ. 26 જાન્યુઆરી 1878) : જાણીતા જર્મન મનોવિજ્ઞાની. વિજ્ઞાન તરીકે માનસશાસ્ત્રની શરૂઆત ખરેખર ક્યારથી થઈ તે કહેવું મુશ્કેલ છે. આમ છતાં, નવા મનોવિજ્ઞાનનો પાયો નાંખવાનું શ્રેય ત્રણ જર્મન મનોવૈજ્ઞાનિકો વેબર, ફેકનર તથા વિલ્હેમ વુન્ટને ફાળે જાય છે. વેબર…

વધુ વાંચો >

વૉટસન, જે. બી.

વૉટસન, જે. બી. (જ. 9 જાન્યુઆરી 1879, ગ્રીન વિલે, દક્ષિણ કોરોલિના યુએસ.; અ. 1958) : મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી મનોવિજ્ઞાની. મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન, મનના વિજ્ઞાન અને તે પછી ચેતનાના મનોવિજ્ઞાન તરીકે ઓળખાતું હતું ત્યારે અમેરિકામાં જ્હૉન બ્રૉક્સ વૉટસને તેને વર્તનના મનોવિજ્ઞાન તરીકે ઓળખાવી તેના અભ્યાસ માટેનો એક…

વધુ વાંચો >