રમણિકભાઈ જાની

દવે, મોહનલાલ પાર્વતીશંકર

દવે, મોહનલાલ પાર્વતીશંકર (જ. 20 એપ્રિલ 1883, સૂરત; અ. 2 ફેબ્રુઆરી 1974, સૂરત) : ગુજરાતી વિવેચક અને નિબંધકાર. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા સારા હોદ્દાની નોકરી પર હોવાથી કુટુંબ આર્થિક ર્દષ્ટિએ સુખી. માતુશ્રી ઇંદિરાગૌરી દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી થતાં. રા. બ. કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે તેમનાં લગ્ન થયેલાં. કેટલોક સમય અમદાવાદની…

વધુ વાંચો >

દિવ્યચક્ષુ

દિવ્યચક્ષુ (1932) : ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈની લોકપ્રિય સામાજિક–રાજકીય નવલકથા. 1930માં દાંડીકૂચ દ્વારા મીઠાના સત્યાગ્રહે સમગ્ર દેશમાં ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચાર અને કાર્યક્રમોનો પડઘો પાડેલો તેનું તાર્દશ ચિત્ર ‘દિવ્યચક્ષુ’માં રજૂ થયું છે. ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પણ દેશને માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની ભાવના શતમુખ પ્રગટેલી. તત્કાલીન લોકજીવનમાં સ્વાતંત્ર્ય માટેની કુરબાની અને સામાજિક…

વધુ વાંચો >