ધીરુ પરીખ

વર્જિલ

વર્જિલ (જ. 15 ઑક્ટોબર ઈ. પૂ. 70, માન્ટુઆ પાસે ઍન્ડિસ; અ. 22 સપ્ટેમ્બર ઈ. પૂ. 19, બ્રુન્ડિસિયમ) : રોમન મહાકવિ. એમનું પૂરું નામ પબ્લિયસ વર્જિલિયસ મેશે. એમનાં માતા-પિતા વિશે સંપૂર્ણ ચોક્કસ માહિતી મળતી નથી; પરંતુ એક મત પ્રમાણે એમનાં પિતા સંપન્ન ખેડૂત હતા, તો વળી અન્ય એક મત પ્રમાણે તેઓ…

વધુ વાંચો >

વસન્તોત્સવ

વસન્તોત્સવ (પ્ર. આ. 1905) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામ (1877-1964)નું આશરે 2000 પંક્તિઓમાં લખાયેલું કથાકાવ્ય. તેમાં વસન્તના મ્હોરતા પ્રભાતે પ્રથમ મોરલી સાથે એક યુવક નામે રમણનો પ્રવેશ થાય છે અને એ જ સમયે સખીવૃન્દ સાથે એક યુવતી નામે સુભગા પણ ત્યાં આવી પહોંચે છે. રમણ એક હીંચકા પર હીંચતો હોય…

વધુ વાંચો >

શાહ, રાજેન્દ્ર કેશવલાલ

શાહ, રાજેન્દ્ર કેશવલાલ (જ. 28 જાન્યુઆરી 1913, કપડવણજ) : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને નવો વળાંક આપનાર પ્રમુખ કવિ. પિતા કેશવલાલ વ્યવસાયે વકીલ. સાદરામાં પ્રથમ સરકારી વકીલ તરીકે રહ્યા પછી તે કાળે વડોદરાના ભાદરવા રાજ્યમાં જજ તરીકે નિયુક્ત થયા. અહીં શ્રેયસ્સાધક વર્ગના પરિચયમાં આવ્યા અને પોતાની ધર્મપિપાસાને કારણે શ્રીમન્નૃસિંહાચાર્યના અંતરંગ વર્તુળમાં પ્રવેશ…

વધુ વાંચો >

સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ)

સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ) (જ. 16 એપ્રિલ 1903, ચીખલી, જિ. વલસાડ; અ. 6 જાન્યુઆરી 1991) : ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકાર. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ઝંપલાવી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો મૂક્યો. 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. 1926થી 1928 સુધી બે…

વધુ વાંચો >