જયન્ત પ્રે. ઠાકર

હરિહર-2

હરિહર-2 (જ. 13મી સદીનો મધ્ય ભાગ) : શિવભક્તોનાં કાવ્યમય ચરિત્રો લખનાર મહાન કન્નડ સંતકવિ. તેમની માતાનું નામ શરવણી અને પિતાનું નામ મહાદેવ હતું. તેમની બહેન રુદ્રાણીનાં લગ્ન હમ્પીના મહાદેવ ભટ્ટ સાથે થયેલાં અને તેમનો પુત્ર રાઘવાંક હરિહર જેટલો જ પરમ ભક્ત કવિ અને તેમનો પટ્ટશિષ્ય હતો. આ સિવાય તેમના વિશે…

વધુ વાંચો >

હસ્તપ્રતવિદ્યા

હસ્તપ્રતવિદ્યા : હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનને અનુલક્ષતી શાસ્ત્રીય જ્ઞાનપરંપરા. જુદી જુદી લિપિઓમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રતો, શિલાલેખો, દાનપત્રો, મુદ્રાઓ વગેરે પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ વિશેની માહિતી માટેના મૂળ સ્રોતો મનાયા છે. આ બાબતમાં પહેલ કરી છે પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ. ઈ. સ. 1894માં તેમનો 84 પટ્ટો(plates)વાળો હિન્દી ગ્રંથ ‘ભારતીય પ્રાચીન લિપિમાલા’ પ્રકટ થયો. તેની ત્રીજી…

વધુ વાંચો >