ઉષાકાન્ત મહેતા

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુણસુંદરી

ગુણસુંદરી : જાણીતું સામાજિક ગુજરાતી ચલચિત્ર. મૂક ગુજરાતી ચલચિત્રોના ગાળા દરમિયાન (1924) નિર્માણ પામેલ આ ચલચિત્ર સવાક્ ફિલ્મકાળમાં બે વાર (1934 અને 1948) નિર્માણ પામ્યું હતું. મૂક ફિલ્મોના સમયગાળા દરમિયાન માત્ર પૌરાણિક ફિલ્મો જ સફળ નીવડી શકે તેવી માન્યતા ર્દઢ થવા લાગી હતી. તત્કાલીન મુંબઈના ચલચિત્ર ઉદ્યોગમાં પંકાઈ ચૂકેલા યુવા…

વધુ વાંચો >

ગુરુદત્ત

ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધ

ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધ (1952) : સર્કસ તેમજ તેનાં પાત્રોની સર્કસમય રોજિંદી જાહેર અને પડદા પાછળની મથામણ તથા અંગત લાગણીઓનું નિરૂપણ કરતી સિનેકૃતિ. હૉલિવુડના વિખ્યાત સેસિલ બી’ દ મિલે તેનું દિગ્દર્શન કર્યું છે. નિર્માતા : પૅરેમાઉન્ટ પિક્ચર્સ. સર્કસની તાલીમ પામેલ બહુસંખ્ય વન્ય પ્રાણીપાત્રોનો પણ અહીં ઉપયોગ કરાયો છે. ઝૂલાના…

વધુ વાંચો >

ચૅપ્લિન, સર ચાર્લ્સ સ્પેન્સર (ચાર્લી)

ચૅપ્લિન, સર ચાર્લ્સ સ્પેન્સર (ચાર્લી) (જ. 16 એપ્રિલ 1889, લંડન; અ. 25 ડિસેમ્બર 1977, જિનીવા) : સિનેક્ષેત્રના એક મહાન સર્જક, અભિનેતા તથા દિગ્દર્શક. યહૂદી માબાપ સંગીતનાં લોકપ્રિય કલાકાર હતાં. લંડનના અત્યંત દરિદ્ર મજૂરવિસ્તાર લૅમ્બથ નામના પરામાં જન્મેલ કુદરતી બક્ષિસ ધરાવતા આ અભિનેતા માત્ર 5 વર્ષની ઉંમરે રંગભૂમિ પર પહેલી વાર…

વધુ વાંચો >

જગદીશ ફિલ્મ કંપની (1928)

જગદીશ ફિલ્મ કંપની (1928) : મૂક ચલચિત્રોના ગાળામાં ગુજરાતીઓએ સ્થાપેલી મુંબઈ ચલચિત્ર ઉદ્યોગની એક મહત્વની નિર્માણ કંપની. તેના સ્થાપકો અને સંચાલકો હતા માધવદાસ પાસ્તા અને ચંદુલાલ શાહ. પટકથાલેખન અને દિગ્દર્શનક્ષેત્રે સ્વતંત્ર પ્રતિભા ધરાવતા ચંદુલાલ શાહને ભાગીદાર બનાવી રૂ બજારના વેપારી માધવદાસ પાસ્તાએ આ ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. મિસ ગોહર…

વધુ વાંચો >