ઈન્દુભાઈ દોશી

મજૂર પ્રવૃત્તિ

મજૂર પ્રવૃત્તિ : મજૂરોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તેમાં તેમના પ્રશ્નોનું સંગઠિત રીતે નિરાકરણ લાવી શકાય તે માટે સ્થાપવામાં આવતાં મંડળોની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક, ધાર્મિક વગેરે પ્રસંગોએ તથા વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમની આવક બંધ થાય ત્યારે તેમના માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 1857માં રાણી વિક્ટોરિયા હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી…

વધુ વાંચો >

મજૂર મહાજન સંઘ

મજૂર મહાજન સંઘ : ગાંધીવાદી વિચારસરણીને વરેલું અમદાવાદના મિલ-કામદારોનું સંગઠન. 1914થી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન અનસૂયાબહેન મજૂરો અને તેમનાં કુટુંબીઓની સ્થિતિસુધારણા માટે પ્રયત્નશીલ હતાં. તેમના પ્રયત્નોમાં ગાંધીજીના મજૂર-વિષયક વિચારો – સિદ્ધાંતોનો રચનાત્મક અમલ જણાતો હતો. આ પ્રયત્નોને સંગઠિત રૂપ આપવાના હેતુથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 1920ના ફેબ્રુઆરી…

વધુ વાંચો >

મલ્લિનાથ (2)

મલ્લિનાથ (2) : જૈન ધર્મના 24 તીર્થંકરોમાં 19મા તીર્થંકર. તેઓ વર્તમાન અવસપ્પિણી કાળના 19મા તીર્થંકર છે. એમના પિતાનું નામ રાજા કુંભ અને માતાનું નામ પ્રભાવતી હતું. એમનાં માતાપિતા મિથિલાનાં રાજારાણી હતાં. તેથી તેમની જન્મભૂમિ મિથિલાનગરી હતી. તેઓ સમેતશિખરમાં નિર્વાણ પામેલા. મંગળ કળશ એ તેમનું ચિહ્ન છે. તેમના ગર્ભવાસ દરમિયાન તેમની…

વધુ વાંચો >

લાવણ્યવિજયસૂરિ

લાવણ્યવિજયસૂરિ (જ. 1897, બોટાદ, સૌરાષ્ટ્ર; અ. 1964) : દેરાવાસી જૈન મુનિ તથા વ્યાકરણવિદ. સંસારી નામ લવજીભાઈ જીવણભાઈ બગડિયા. તેમના બાળપણ અંગેની માહિતી ઉપલબ્ધ નથી, છતાં દીક્ષા સ્વીકાર્યા પૂર્વેથી તેમનામાં જૈન ધર્મ પ્રત્યેની નિષ્ઠા તથા જ્ઞાનપિપાસા જાગ્રત થઈ હતી, જે માટે તેમની સ્વાધ્યાયપરાયણતા જવાબદાર હતી. તેમણે 1916માં રાજસ્થાનમાં સાદડી મુકામે દીક્ષા…

વધુ વાંચો >