Uttaradhyayana Sutra – one of the most important sacred books of the Svetambara Jains.

ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत)

ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत) : જૈન આગમ સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ. અર્ધમાગધી પ્રાકૃતના આગમગ્રંથોમાં ચાર ગ્રંથોને મૂળ સૂત્ર કહેવામાં આવ્યા છે. તેમાંનું એક તે ‘ઉત્તરાધ્યયન’ સૂત્ર. જૈન સંઘની મૂળભૂત બાબતોનું આ ગ્રંથમાં વર્ણન હોવાથી તેને મૂળ સૂત્ર કહ્યું છે. આ ગ્રંથનાં સૂત્રો આચારાંગ સૂત્ર અથવા દશવૈકાલિક સૂત્રના ઉત્તરકાલમાં (પછી) વાંચવામાં આવતાં, એટલે…

વધુ વાંચો >