Udyotakara – a philosopher of the Nyaya school of Indian philosophy.

ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન)

ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન) (છઠ્ઠી સદી) : વાત્સ્યાયનના (આનુમાનિક ઈ. સ. 300) ન્યાયભાષ્ય ઉપરના ન્યાયવાર્તિકના રચયિતા. તે પોતાની ઓળખ ‘પરમર્ષિ ભારદ્વાજ પાશુપતાચાર્ય શ્રીમદ્ ઉદ્યોતકર’ એમ આપે છે. ‘ભારદ્વાજ’ એમનું ગોત્રનામ છે, જ્યારે ‘પાશુપતાચાર્ય’ એ એમના ધાર્મિક સંપ્રદાયનું દર્શક વિશેષણ છે. તે પોતાના વાર્તિકના પ્રારંભિક શ્લોકમાં સ્પષ્ટપણે કહે છે કે ‘કુતાર્કિકોએ ફેલાવેલા અજ્ઞાનને…

વધુ વાંચો >