કૈયટ (અગિયારમી સદી લગભગ) : સંસ્કૃત વ્યાકરણના ભાષ્યકાર. મૂળ કાશ્મીરના વતની પણ જ્ઞાનસંપાદન, અધ્યાપન તથા લેખનના કારણે વારાણસીમાં વસ્યા હતા. તેના પિતા જૈયટ ઉપાધ્યાય હતા. કાવ્યપ્રકાશકાર મમ્મટ અને શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર ઉવટને કેટલાક વિદ્વાનો તેમના ભાઈઓ તરીકે ગણે છે. તેમના ગુરુનું નામ મહેશ્વર હતું. કૈયટે પાણિનીય વ્યાકરણ પરના…
વધુ વાંચો >
કૈયટ
કૈયટ (અગિયારમી સદી લગભગ) : સંસ્કૃત વ્યાકરણના ભાષ્યકાર. મૂળ કાશ્મીરના વતની પણ જ્ઞાનસંપાદન, અધ્યાપન તથા લેખનના કારણે વારાણસીમાં વસ્યા હતા. તેના પિતા જૈયટ ઉપાધ્યાય હતા. કાવ્યપ્રકાશકાર મમ્મટ અને શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર ઉવટને કેટલાક વિદ્વાનો તેમના ભાઈઓ તરીકે ગણે છે. તેમના ગુરુનું નામ મહેશ્વર હતું. કૈયટે પાણિનીય વ્યાકરણ પરના…
વધુ વાંચો >