Ibrahim Pouredaoud – Iranian nationalist poet.

ઇબ્રાહીમ પૂરેદાઊદ

ઇબ્રાહીમ પૂરેદાઊદ (જ. 1886, રશ્ત; અ. ?, તહેરાન) : ઈરાનના રાષ્ટ્રવાદી કવિ. તેઓ વિવિધ વિદ્યાઓના અભ્યાસી, સંશોધક તેમજ પ્રાચીન ઈરાની સંસ્કૃતિમાં ખૂબ રસ ધરાવતા હોવાથી જરથોસ્તી ધર્મપુસ્તકોની શોધમાં 1926માં મુંબઈ આવેલા. તેમણે ગાથા, ઝંદ અવસ્તા અને અવસ્તાના બીજા ભાગ ‘યસ્ના’નો અનુવાદ કર્યો છે. 1932માં રવીન્દ્રનાથ ટાગોરની માગણી સ્વીકારી ઈરાનના શાહે…

વધુ વાંચો >