Gujarat Research Society-a multidisciplinary research institute-research other than religion-publishes articles-reports-books.
ગુજરાત સંશોધન મંડળ
ગુજરાત સંશોધન મંડળ : ધર્મ સિવાયના વિવિધ વિષયો પર સંશોધન કરાવી લેખો, હેવાલો અને પુસ્તકો પ્રસિદ્ધ કરતી સંસ્થા. ગુજરાત રિસર્ચ સોસાયટી(ગુજરાત સંશોધન મંડળ)ની સ્થાપના મુંબઈમાં સન 1938ના વર્ષમાં સર મણિલાલ નાણાવટી, રમણલાલ સોમૈયા, પોપટલાલ ગો. શાહ, હરસિદ્ધભાઈ વ. દિવેટિયા વગેરે ગુજરાતીઓએ ગુજરાત પ્રાંતને લગતા ધર્મ સિવાયના અન્ય વિષયો ઉપર સંશોધન…
વધુ વાંચો >