Gopal Krishna Gokhale-leader in the Indian national movement-a social reformer and founder of the Servants of India Society.

ગોખલે, ગોપાળ કૃષ્ણ

ગોખલે, ગોપાળ કૃષ્ણ (જ. 9 મે 1866, કાતલુક, રત્નાગિરિ; અ. 19 ફેબ્રુઆરી 1915, પૂણે) : ભારતના રાષ્ટ્રીય આંદોલનના અગ્રગણ્ય નેતા, માનવતાવાદી, રાજકારણમાં તેઓ મવાળ પક્ષના ગણાતા હતા. અગ્રણી સમાજસુધારક, નિર્ભીક પત્રકાર તથા ગાંધીજીએ જેમને રાજકીય ગુરુ ગણેલા એવા નેતા. વિવિધ સંસ્થાઓના સ્થાપક. ચિત્પાવન બ્રાહ્મણ. તેમના પિતા કૃષ્ણરાવ શ્રીધર અને માતા…

વધુ વાંચો >