Avassaya Nijjutti- the basics of Jain doctrine and practice to mendicants

આવસ્સય–નિજ્જુત્તિ

આવસ્સય–નિજ્જુત્તિ (ઈ. પૂ. ત્રીજી સદી) (सं. आवश्यक निर्युक्ति) : શ્વેતાંબર જૈનોનું ધર્મશાસ્ત્ર. આવસ્સયસુત્ત (આવશ્યક સૂત્ર) ઉપર પ્રાકૃત ગાથાઓમાં રચાયેલી આ એક પ્રકારની ટીકા (નિર્યુક્તિ) છે. શ્વેતાંબરોનાં ‘મૂલસૂત્રો’માં ગણાતા આવશ્યક સૂત્રમાં રોજ સવાર-સાંજ કરવી પડતી છ આવશ્યક ધાર્મિક વિધિઓ દર્શાવી હોવાથી તે ‘ષડ્-આવશ્યક’ નામથી પણ ઓળખાય છે. તેઓ માને છે કે…

વધુ વાંચો >