Ashokpuri Goswami-well-known writer-farmer-social activist from Gujarat-India-won Sahitya Akademi Award for novel Koovo.

ગોસ્વામી, અશોકપુરી

ગોસ્વામી, અશોકપુરી (જ. 17 ઑગસ્ટ 1947, આશી, જિ. આણંદ, ગુજરાત) : ગુજરાતના જાણીતા લેખક, ખેડૂત અને સામાજિક કાર્યકર. ક્રેસ્ટ એસોસિએટ, વલ્લભવિદ્યાનગરના સહમંત્રી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, વલ્લભવિદ્યાનગર યુનિટના કાર્યવાહક સમિતિ સદસ્ય, જાણીતા સામયિક ‘વિચારવલોણું’ના સહતંત્રી તરીકે 2017થી કાર્યરત, ભારત અને અમેરિકાના લોકોને જોડતા ‘સેતુ’ સામયિકના પણ તંત્રી છે. અશોકપુરી ગોસ્વામી પાસેથી…

વધુ વાંચો >