Ardeshar Faramji Khabardar-as a Parsi poet from India-wrote mainly in Gujarati under the pen name Adal.

ખબરદાર, અરદેશર ફરામજી

ખબરદાર, અરદેશર ફરામજી (જ. 6 નવેમ્બર 1881, દમણ; અ. 30 જુલાઈ 1953, ચેન્નાઈ) : ગુજરાતના એક અગ્રગણ્ય કવિ. માતાનું નામ શિરીનબાઈ. મૂળ અટક હિંગવાળા પછી પોસ્ટવાળા અને છેલ્લે ખબરદાર. પાંચ વર્ષની વયે પિતાનું અવસાન થતાં માતા, દાદી અને પિતામહ દ્વારા ઉછેર. પ્રાથમિક શિક્ષણ દમણમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં.…

વધુ વાંચો >