Ajudhia Nath Khosla-Indian engineer-politician-Chairman of Central Waterways Irrigation and Navigation Commission of India.

ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન.

ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન. (જ. 11 ડિસેમ્બર 1892, દિલ્હી; અ. 29 મે 1984) : ભારતના ઉચ્ચ કોટિના સિવિલ એન્જિનિયર. સિંચાઈ ઇજનેરીના તેઓ પ્રખર તજ્જ્ઞ હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલી. મહાવિદ્યાલયનો શરૂઆતનો અભ્યાસ તેમણે લાહોરના ડી.એ.વી. મહાવિદ્યાલયમાં તથા ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ રુરકીની…

વધુ વાંચો >