હેમકુમાર મિસ્ત્રી

ચૈતન્ય મહાપ્રભુ

ચૈતન્ય મહાપ્રભુ (જ. 27 ફેબ્રુઆરી 1485, નવદ્વીપ, જિ. કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 9 જુલાઈ 1533) : મધ્વ ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. વિદ્યાવ્યાસંગી જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું 10મું સંતાન. ચૈતન્યનું નાક્ષત્ર નામ વિશ્વંભર, ડાક-નામ નિમાઈ. ગૌર વર્ણના હતા તેથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે ઓળખાયા. આચાર્ય તરીકે નિમાઈ પંડિત.…

વધુ વાંચો >