હિપોક્રૅટસની પ્રતિજ્ઞા

હિપોક્રૅટસની પ્રતિજ્ઞા

હિપોક્રૅટસની પ્રતિજ્ઞા : આધુનિક ચિકિત્સાવિદ્યા(આયુર્વિજ્ઞાન)ના વ્યાવસાયિકોએ નૈતિકતા અંગે લેવાની પ્રતિજ્ઞા. ઈ. પૂ.ના 4થા સૈકામાં આયુર્વિજ્ઞાનના પિતા ગણાતા હિપોક્રૅટસે તે લખી છે એવું મનાય છે. તેનો તેમના અક્ષરદેહ(corpus)માં સમાવેશ કરાયેલો છે. લુડ્વિગે આ પ્રતિજ્ઞાનું લખાણ પાયથાગોરસના સિદ્ધાંતમત(theory)માં માનનારાઓએ કર્યું છે એવું દર્શાવ્યું છે, પણ બહુમત તેને સ્વીકારતો નથી. હાલ તેનું ઐતિહાસિક…

વધુ વાંચો >