‘હાસિદ’ અર્જુન

‘હાસિદ’ અર્જુન

‘હાસિદ’ અર્જુન [જ. 7 જાન્યુઆરી 1930, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી ભાષાના ગઝલકાર. તેમનો જન્મ ઈસરાણી પરિવારમાં થયેલો; પરંતુ તેમનાં નાનીમાને સંતાનમાં પુત્ર ન હોવાથી તેમને ગોદ લેવાથી ‘તનવાણી’ તરીકે ઓળખાયા. ‘હાસિદ’ તેમનું તખલ્લુસ છે. આઝાદી બાદ તેઓ ભારત આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. શાળાના અભ્યાસ પછી પોસ્ટ અને…

વધુ વાંચો >