હસ્તિનાપુર

હસ્તિનાપુર

હસ્તિનાપુર : મહાભારત અનુસાર મહારાજા દુષ્યંતના પુત્ર ભરતના પ્રપૌત્ર મહારાજા હસ્તિને ગંગાના કિનારે વસાવેલ નગર. તે હાલના ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. તે કૌરવો અને પાંડવોની સમૃદ્ધ રાજધાની હતી. દિલ્હીની ઉત્તર-પૂર્વે (ઈશાન ખૂણે) આશરે 91 કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. તે ગંગા નદીના…

વધુ વાંચો >