હરિગુપ્ત

હરિગુપ્ત

હરિગુપ્ત : ગુપ્ત વંશના સભ્ય અને હૂણ લોકોના રાજા તોરમાણના આધ્યાત્મિક ગુરુ. જૈન આચાર્ય ઉદ્યોતનસૂરિએ ઈ. સ. 779માં રચેલા પ્રસિદ્ધ ગ્રંથ ‘કુવલયમાલાકહા’માં જણાવ્યું છે કે ભારતના ઉત્તર ભાગમાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલું પવૈયા નામનું ગામ રાજા તોરમાણનું પાટનગર હતું. એના સિક્કાઓનું ચલણ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હતું. એટલે…

વધુ વાંચો >