હરસિદ્ધ મ. જોશી

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન (જ. 1889, વિયેના; અ. 1951) : વીસમી સદીના અત્યંત પ્રભાવક ચિંતક. વિટ્ગેન્સ્ટાઇન 1908માં ઇંગ્લૅન્ડમાં વિમાનવિષયક ઇજનેરી વિદ્યા ભણ્યા. ઇજનેરીમાંથી ગણિતમાં અને ગણિતમાંથી ગણિતના તત્વજ્ઞાનમાં તેમને રસ પડ્યો. તેમણે બર્ટ્રાન્ડ રસેલના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ’ એ ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેના પ્રભાવ હેઠળ 1912માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો…

વધુ વાંચો >

વ્યવહારવાદ

વ્યવહારવાદ : તત્વચિંતનની એક મહત્વની પદ્ધતિ તેમજ સતતત્વ ક્રિયાશીલ છે એમ રજૂ કરતી તેની શાખા. જેમ અનુરૂપતા, સંવાદિતા, સુસંગતતા, અ-વિરોધ એ સત્યના માપદંડ છે તેમ વ્યવહારવાદ એ સત્યનો માપદંડ છે. અંગ્રેજીમાં  પ્રયોજાતો ‘પ્રૅગ્મા’ એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ કાર્ય છે. તેને વ્યવહાર-પ્રયોજિત કાર્ય પણ કહેવામાં આવે છે. આ શબ્દ…

વધુ વાંચો >

વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ

વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ (જ. 1861, રામ્સે ગેઇટ, થાણેટ ટાપુ, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ તત્વચિંતક. તેમનું કુટુંબ ઍન્ગ્લિકન હતું. કુટુંબનું વાતાવરણ ચુસ્ત ધાર્મિક હતું. તેની અસર પોતાના ચિંતન પર પડી છે એમ વ્હાઇટહેડે પોતાની ‘આત્મકથનાત્મક નોંધ’માં લખ્યું છે. ડોરસેટની પ્રાચીન પબ્લિક સ્કૂલમાં, શૅરબોર્ન ખાતે તેમનું પ્રાથમિક શિક્ષણ સંપન્ન થયું. એ સ્કૂલમાં…

વધુ વાંચો >