હરભજનસિંગ

હરભજનસિંગ

હરભજનસિંગ (જ. 18 ઑગસ્ટ 1919, લુમ્ડિંગ, આસામ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ન ધૂપ્પે ન છાંવે’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી અને હિંદી સાથે એમ.એ. તથા ‘અ ક્રિટિકલ સ્ટડી ઑવ્ મિડિવલ હિંદી પોએટ્રી પ્રિઝર્વ્ડ ઇન ગુરુમુખી સ્ક્રિપ્ટ’…

વધુ વાંચો >