હરગોવિંદ  ત્રિવેદી

અપમૂત્રપિંડી સંલક્ષણ

અપમૂત્રપિંડી સંલક્ષણ (nephrotic syndrome) : સમગ્ર શરીરના સોજાના કારણરૂપ મૂત્રપિંડનો વિકાર. સમગ્ર શરીરમાં સોજા (જળશોફ) આવે; હૃદય, ફેફસાંની આસપાસ પાણી ભરાય; જલોદર (ascites) થાય, લોહીમાં ચરબીનું પ્રમાણ વધે તથા આલ્બ્યુમિન નામના પ્રોટીનનું પ્રમાણ ઘટે અને પેશાબમાં દરરોજ 5 ગ્રામથી વધુ આલ્બ્યુમિન વહી જાય તે લક્ષણસમૂહને અપમૂત્રપિંડી સંલક્ષણ કહે છે. આ…

વધુ વાંચો >

ક્ષય, મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો

ક્ષય, મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો : મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગના અન્ય અવયવો તથા જનનમાર્ગમાં ક્ષયનો રોગ થવો તે. ફેફસાં પછી ક્ષય રોગથી અસર પામતો બીજો મહત્વનો અવયવ મૂત્રપિંડ છે. ઘણી વખત પ્રાથમિક ચેપ સમયે જ મૂત્રપિંડ અસરગ્રસ્ત થાય છે. મૂત્રપિંડમાં ચેપજન્ય વિસ્તાર (infective focus) લાંબા સમય સુધી સુષુપ્ત (dormant) રહે છે. તે…

વધુ વાંચો >