હમ્મીરમદમર્દન

હમ્મીરમદમર્દન

હમ્મીરમદમર્દન : ગુજરાતના ઇતિહાસ વિશેનું નાટક. આ નાટક 1223થી 1229 સુધીના સમયમાં શ્વેતાંબર જૈન આચાર્ય જયસિંહસૂરિએ લખેલું છે. લેખક વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિ સુવ્રતના ચૈત્યના અધિષ્ઠાયક આચાર્ય હતા. પ્રસ્તુત નાટક મહામાત્ય વસ્તુપાળના પુત્ર જયંતની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વર દેવના યાત્રામહોત્સવમાં ભજવાયેલું. ભયાનક રસ એકલો જ નહિ, પણ આ નાટક નવે…

વધુ વાંચો >