સ્વગતોક્તિ

સ્વગતોક્તિ

સ્વગતોક્તિ : કોઈ અન્યને ઉદ્દેશીને નહિ પરંતુ વ્યક્તિએ પોતાની જાત સાથે જ કરેલી વાતચીત અથવા મનોમન કરેલા ઉદગારનું પ્રગટ વાચિક રૂપ. આવી સ્વગતોક્તિરૂપ અભિવ્યક્તિ કાવ્ય, વાર્તા, નાટક વગેરે સર્વ પ્રકારનાં સાહિત્યસ્વરૂપોમાં મળે છે; પરંતુ સામાન્યત: તે નાટ્યાંતર્ગત વિશિષ્ટ ઉક્તિપ્રકાર તરીકે ઉલ્લેખાય છે. નાટકમાં પણ સામાન્ય પરિસ્થિતિજન્ય કે તખ્તાપરક વહેવારુ અને…

વધુ વાંચો >