સ્મૈલપુરી કૃષ્ણ

સ્મૈલપુરી કૃષ્ણ

સ્મૈલપુરી, કૃષ્ણ (જ. 1900, સ્મૈલપુરી, જિ. જમ્મુ, જમ્મુ-કાશ્મીર; અ. ?) : ડોગરી કવિ. 18 વર્ષની વયે તેમને ઉર્દૂ કવિ તરીકે ખ્યાતિ સાંપડી. તેમના ઉપર ગાલિબ, ઝૌક, દાગ, અમીર મિનાઈ તથા જોશ મલિહાબાદી જેવા ઉર્દૂ કવિઓનો પ્રભાવ હતો. 1927માં તેમણે ઉર્દૂમાં ‘જન્નત’ નામે સાહિત્યિક સામયિક શરૂ કર્યું હતું. વળી ‘મશિર’ નામના…

વધુ વાંચો >