સ્માર્ત વાસુદેવ

સ્માર્ત વાસુદેવ

સ્માર્ત વાસુદેવ (જ. 17 જુલાઈ 1925, સૂરત; અ. 1999, સૂરત) : ગુજરાતના અગ્રણી ચિત્રકાર અને કલાગુરુ. શાલેય અભ્યાસ પછી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં જાણીતા કલાગુરુ જગન્નાથ અહિવાસી પાસે તેમણે કલાસાધના કરી. એ બે વચ્ચે સંબંધ એટલો પ્રગાઢ થયો કે સ્માર્ત અહિવાસીના અંતેવાસી…

વધુ વાંચો >