સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)
સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)
સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે. તે અવરજવર મુખ્યત્વે ઋતુમાનમાં થતા તીવ્ર ફેરફારોથી બચવા માટે અથવા ખોરાકની અછતને નિવારવા માટે કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તે ઋતુગત અથવા…
વધુ વાંચો >