સૌન્દર્યશાસ્ત્ર

છૂંદણાં

છૂંદણાં : શરીર ઉપર છૂંદીને પાડેલું અલંકારરૂપ ટપકું, ભાત કે આકૃતિ. કુદરતે દીધેલા રૂપને વધુ દેદીપ્યમાન બનાવવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથામણ કરતો રહ્યો છે. છૂંદણાં એ આદિકાળથી લોકનારીના સૌંદર્યનું પ્રતીક બની રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં છૂંદણાં પડાવવાં એને ત્રાજવડાં ત્રોફાવવાં એમ કહેવામાં આવે છે. સ્ત્રીના થાનનું દૂધ અથવા…

વધુ વાંચો >

પાધ્યે પ્રભાકર આત્મારામ

પાધ્યે, પ્રભાકર આત્મારામ (જ. 4 જાન્યુઆરી 19૦9, લાંગે, જિલ્લો  રત્નાગિરિ; અ. 1984 પૂણે) : મરાઠી પત્રકાર, વિવેચક અને સૌંદર્યશાસ્ત્રના જ્ઞાતા. શિક્ષણ રત્નાગિરિ, મુંબઈ અને પુણે ખાતે. 1932માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર સાથે મેળવી. શિક્ષણકાળથી જ મરાઠી સામયિકોમાં લેખો લખવાની શરૂઆત કરી. 1939માં મરાઠી પત્રકારત્વક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1939-45 દરમિયાન ‘ધનુર્ધારી’…

વધુ વાંચો >

લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy)

લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy) (જ. 13 એપ્રિલ 1885, બુડાપેસ્ટ; અ. 4 જૂન 1971, બુડાપેસ્ટ) : હંગેરિયન, માર્કસવાદી તત્વજ્ઞાની, લેખક અને સાહિત્યવિવેચક. તેમનો જન્મ ધનાઢ્ય યહૂદી કુટુંબમાં થયો હતો. પિતા બૅંકર હતા. 1918માં તેઓ સામ્યવાદી પક્ષના સભ્ય થયેલા. હંગેરીની સામ્યવાદી સરકારમાં તેઓ સંસ્કૃતિ અને શિક્ષણખાતાના પ્રધાન હતા; પરંતુ બેલાકુનની વિવિધ પક્ષોના…

વધુ વાંચો >