સૌંદરનંદ

સૌંદરનંદ

સૌંદરનંદ : સંસ્કૃત ભાષામાં રચાયેલું મહાકાવ્ય. બૌદ્ધ મહાકવિ અશ્વઘોષે રચેલું આ મહાકાવ્ય 18 સર્ગોનું બનેલું છે. તેમાં બુદ્ધના પિતરાઈ ભાઈ નંદના નિર્વાણની વાર્તા વર્ણવવામાં આવી છે. આ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં આરંભમાં બુદ્ધને નમસ્કાર કરી કપિલવસ્તુ નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં શાસન કરતા શાક્ય વંશનું વર્ણન પણ છે. બીજા સર્ગમાં…

વધુ વાંચો >