સોલોમન એસ્તેર

સોલોમન એસ્તેર

સોલોમન, એસ્તેર (જ. 11 મે 1927, રાજકોટ; અ. 29 જૂન 2005, અમદાવાદ) : સંસ્કૃતનાં વિદ્વાન પ્રાધ્યાપિકા. રાજકોટમાં વસતા એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. માતાનું નામ મરિયમ અને પિતાનું નામ અબ્રાહમ સોલોમન. તેમને એક નાની બહેન હતી હાન્નાહ્. સંતાનમાં આ બે જ બહેનો. એસ્તેરે પ્રાથમિક શિક્ષણથી માંડીને એમ.એ. સુધીનું…

વધુ વાંચો >