સોલંકી વૃંદાવન

સોલંકી વૃંદાવન

સોલંકી, વૃંદાવન (જ. 1947) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફેકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ તેમના ગુરુ હતા. અભ્યાસ દરમિયાન બૉમ્બે આર્ટ સોસાયટીની એક વાર્ષિક ચિત્રહરીફાઈમાં ઇનામ મળતાં તેમનો આત્મવિશ્વાસ એટલો દૃઢ થયો કે…

વધુ વાંચો >