સેઠિયા, કન્હૈયાલાલ
સેઠિયા, કન્હૈયાલાલ
સેઠિયા, કન્હૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજાનગઢ, જિ. ચુરુ અ. 11 નવેમ્બર 2008, કૉલકાતા, પ. બંગાળ) : રાજસ્થાની ભાષાના સુપ્રસિદ્ધ કવિ. તેમના પિતાનું નામ છગનમલજી સેઠિયા અને માતાનું નામ મનોહરી દેવી. તેમનાં લગ્ન ઈ. સ. 1937માં શ્રીમતી ધાપૂ દેવી સાથે થયાં હતાં. તેમનાં સંતાનોમાં બે પુત્ર – જયપ્રકાશ તેમજ વિનયપ્રકાશ…
વધુ વાંચો >