સૂત્ર (વ્યાકરણ ખ્યાલ)

સૂત્ર (વ્યાકરણ ખ્યાલ)

સૂત્ર (વ્યાકરણ ખ્યાલ) : શાસ્ત્રના નિયમને રજૂ કરતું સંક્ષિપ્ત ગદ્યવાક્ય. શાસ્ત્રનો નિયમ સરળતાથી યાદ રહી જાય એટલા માટે તેને ટૂંકમાં કહેવામાં આવે તેને સૂત્ર કહે છે. આમ સૂત્ર ઓછામાં ઓછા અક્ષરોનું બનેલું હોય છે તેમ છતાં તેના અર્થમાં સંદેહ હોતો નથી. સૂત્ર ઓછા અક્ષરોવાળું હોવાથી સારરૂપ હોય છે છતાં તે…

વધુ વાંચો >