સુષુપ્તતા

સુષુપ્તતા

સુષુપ્તતા : વૃદ્ધિ માટેનાં બધાં જ પર્યાવરણીય પરિબળો પૂરાં પાડવા છતાં જીવંત બીજના અંકુરણ અને કલિકાના વિકાસના અવરોધની પરિઘટના. બીજ-પરિપક્વન દરમિયાન શુષ્કતાના પ્રતિચારરૂપે ભ્રૂણ સુષુપ્ત અવસ્થામાં પ્રવેશે છે. પરિપક્વ બીજના ભ્રૂણની વૃદ્ધિના પુનરારંભને અંકુરણ કહે છે. તેનો આધાર વાનસ્પતિક વૃદ્ધિ માટે જરૂરી હોય તેવાં જ પર્યાવરણીય પરિબળો ઉપર રહેલો છે.…

વધુ વાંચો >