સુન્નામી અમીદ

સુન્નામી અમીદ

સુન્નામી અમીદ (જન્મ : 1204) : દિલ્હી સલ્તનતના સુલતાન નાસિરૂદ્દીન મેહમૂદ (1246-1265) અને સુલતાન ગ્યાસુદ્દીન બલ્બન(1266-1287)ના સમકાલીન ફારસી કવિ. તેમનું વતન ઉત્તર હિન્દના એક સ્થળ સુન્નામને બતાવવામાં આવે છે. વતન અથવા જન્મસ્થળ ઉપરથી તે સુન્નામી અને તેમના વડવાઓ ઈરાનના ગીલાન પ્રાંતના એક ગામ લૂયકથી સ્થળાંતર કરીને હિન્દ આવ્યા હતા તેથી…

વધુ વાંચો >