સુન્નત

સુન્નત

સુન્નત : પયગંબરસાહેબનાં અને સહાબીઓનાં વાણી અને વર્તનની પરંપરાને વર્ણવતા ગ્રંથો. અરબી ભાષામાં ‘સુન્નત’ એટલે માર્ગ, પદ્ધતિ, રીત વગેરે. પવિત્ર કુરાનમાં ‘સુન્નત’નો અર્થ અલ્લાહનો અર્થ અલ્લાહનો કાનૂન અને કાયદો થાય છે. ‘સુન્નત’નું બહુવચન ‘સુનન’ થાય છે. ઇસ્લામમાં પયગંબર મુહમ્મદ (સ. અ. વ.) તથા તેમની પહેલાંના પયગંબરોનાં વચનો તથા વ્યવહારને સુન્નત…

વધુ વાંચો >