સુગતકુમારી બી. (શ્રીમતી)

સુગતકુમારી બી. (શ્રીમતી)

સુગતકુમારી, બી. (શ્રીમતી) (જ. 22 જાન્યુઆરી 1934, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ ભાષાનાં કવયિત્રી. કેરળ યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાનના વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી (1955). અધ્યાપનની કારકિર્દી. કેરળ રાજ્ય જવાહર બાલભવનનાં નિવૃત્ત આચાર્યા. 2002માં કેરળ વિમેન્સ કમિશનનાં અધ્યક્ષા. તેઓ મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીનાં તજ્જ્ઞ છે. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઘણાં વર્ષો સુધી…

વધુ વાંચો >