સિકંદર સાની (1979)

સિકંદર સાની (1979)

સિકંદર સાની (1979) : નવલકથાકાર, કવિ, નાટ્યકાર, રઘુવીર ચૌધરીનું ઐતિહાસિક નાટક. બીજો સિકંદર એટલે કે સિકંદર-ઓ-સાની બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા સરમુખત્યાર અલાઉદ્દીન ખલજીની જીવનઘટનાઓને આધારે, કલાકાર અમીર ખુશરોની દૃષ્ટિએ આ નાટકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ખુશરો એક નાટક લખી રહ્યા છે, અને એનાં દૃશ્યો વચ્ચે વચ્ચે ભજવાતાં રહે છે. એનું બળૂકું…

વધુ વાંચો >