સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ

સાલારજંગ મ્યુઝિયમ હૈદરાબાદ

સાલારજંગ મ્યુઝિયમ, હૈદરાબાદ (સ્થાપના : 1951) : માત્ર એક જ વ્યક્તિના કલાસંગ્રહ પરથી રચાયેલ અદ્વિતીય સંગ્રહાલય. હૈદરાબાદના નિઝામના નામાંકિત સાલારજંગ (દીવાન) વંશના છેલ્લા વંશજ સર નવાબ મીર યૂસુફઅલીખાન ઉર્ફે નવાબ સાલારજંગ ત્રીજાના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવ્યું છે. તેઓ પણ કલારસિકતાનો ઉચ્ચ સંસ્કારવારસો ધરાવતા હતા. તેમણે દેશ-વિદેશમાંથી વિવિધ…

વધુ વાંચો >