સામ્બમૂર્તિ પી.

સામ્બમૂર્તિ પી.

સામ્બમૂર્તિ, પી. (જ. 14 ફેબ્રુઆરી 1901, ચેન્નાઈ; અ. ?) : કર્ણાટકી સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર, તમિળ સાહિત્યકાર, સંશોધક, ગાયક અને વાદક. તેમના પિતા પી. ઐયર સ્ટેશનમાસ્તર હતા. સામ્બમૂર્તિ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થવાથી માતાએ તેમનો ઉછેર કર્યો હતો. તેમણે પ્રદર્શન-વીણા નામના વાદ્યનો આવિષ્કાર કર્યો હતો. તમિળ, તેલુગુ,…

વધુ વાંચો >