સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર : માનવશાસ્ત્રની (નૃવંશશાસ્ત્રની) શાખાઓ. સામાજિક વિજ્ઞાનોમાં માનવશાસ્ત્ર ઘણું મોડું વિકસેલું શાસ્ત્ર છે. તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું છે અને માનવજાતિ-વર્ણન (ethno-graphy), પ્રજાતિશાસ્ત્ર (ethnology), સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર – એમ વિવિધ રીતે ઓળખાતું રહ્યું છે. આજે તેની ઘણીબધી પ્રશાખાઓ વિકાસ પામી છે અને એક અગત્યના વિજ્ઞાન…

વધુ વાંચો >