સાન્રેડામ પીટર ઇયાન્ઝૂન

સાન્રેડામ પીટર ઇયાન્ઝૂન

સાન્રેડામ, પીટર ઇયાન્ઝૂન (જ. 9 જૂન 1597, ઍસૅન્ડૅલ્ફટ, નેધર્લેન્ડ્ઝ; અ. ? દફનવિધિ 31 મે 1665, હાર્લેમ, નેધર્લેન્ડ્ઝ) : ચર્ચની અંદરના (interior) સ્થાપત્યને ચિત્રોના વિષય તરીકે પસંદ કરનાર ડચ ચિત્રકાર. આ જાતનાં તેમનાં ચિત્રો ‘ચર્ચ પોર્ટ્રેટ’ તરીકે ઓળખાયાં અને તે આ પ્રકારનાં ચિત્રોના પ્રણેતા ગણાયા. ચર્ચની અંદરના સ્થાપત્યની બારીકી, ઇજનેરી ચોક્સાઈ…

વધુ વાંચો >