સાનિયા (શ્રીમતી)

સાનિયા (શ્રીમતી)

સાનિયા (શ્રીમતી) (જ. 10 નવેમ્બર 1952, સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખિકા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.કોમ.ની ડિગ્રી મેળવી. માનસોપચાર પદ્ધતિમાં સ્વૈચ્છિક સલાહકાર; કૉપી-રાઇટર અને જાહેરખબરોમાં અનુવાદક તરીકે કારકિર્દી શરૂ કરી; સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. ‘શોધ’ (1980), ‘પ્રતીતિ’ (1989), ‘દિશા ઘરચ્યા’ (1991), ‘ઓળખ’ (1993), ‘પરિમાણ’…

વધુ વાંચો >