સાતવળેકર શ્રીપાદ દામોદર (પંડિત)

સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત)

સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત) (જ. 1867, કોલાગાંવ, રત્નાગિરિ જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 31 જુલાઈ 1968, પારડી, જિ. વલસાડ, ગુજરાત) : સંસ્કૃતના વિદ્વાન અને વેદોના અભ્યાસના ઉત્સાહી હિમાયતી. પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર શ્રીપાદ સાતવળેકરનો જન્મ મધ્યમ વર્ગના કરાડે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતા દામોદર અનંતભટ્ટ સંસ્કૃતના વિદ્વાન હતા. શ્રીપાદે મુંબઈની જે.…

વધુ વાંચો >