સાકેતાનંદ (એસ. એન. સિંઘ)

સાકેતાનંદ (એસ. એન. સિંઘ)

સાકેતાનંદ (એસ. એન. સિંઘ) (જ. 27 ફેબ્રુઆરી 1940, દરભંગા, બિહાર) : મૈથિલી ભાષાના લેખક. તેઓ મગધ યુનિવર્સિટી, બોધ-ગયામાંથી બી.એ. થયા પછી તેમણે સરકારી નોકરીમાં કારકિર્દીનો આરંભ કર્યો. 1962થી તેઓ પટના અને દરભંગા કેન્દ્રો ખાતે આકાશવાણીના કાર્યક્રમો સાથે સંકળાયેલા રહ્યા. 2002માં તેઓ આકાશવાણીના હઝારીબાગ કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. તેઓ ફોટોગ્રાફીમાં અધિક…

વધુ વાંચો >