સાઇફર્ટ જેરોસ્લાવ (Jaroslav Seifert)

સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert)

સાઇફર્ટ, જેરોસ્લાવ (Jaroslav Seifert) (જ. 23 સપ્ટેમ્બર 1901, ઝિઝકોવ, પ્રાગ, ઑસ્ટ્રિયા-હંગેરી (હવે ઝેક રિપબ્લિક); અ. 10 જાન્યુઆરી 1986, પ્રાગ, ઝેક) : ઝેકોસ્લોવાક કવિ અને પત્રકાર. જેરોસ્લાવ સાઇફર્ટને તેમની ‘તાજગીપૂર્ણ, ઇન્દ્રિયજન્ય અનુભવ કરાવતી, નવીનતાથી સમૃદ્ધ કવિતાઓ માટે’ 1984નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ઝેકોસ્લોવાક…

વધુ વાંચો >